Blog

  • Asia Cup 2025 : BCCI નો અચાનક નિર્ણય , ભારતીય ક્રિકેટ ટીમ માં આ પાંચ ખેલાડીઓ UAE માટે નહી જોડાય ? કોન હશે અ પાંચ ખેલાડીઓ?

    Asia Cup 2025 : BCCI નો અચાનક નિર્ણય , ભારતીય ક્રિકેટ ટીમ માં આ પાંચ ખેલાડીઓ UAE માટે નહી જોડાય ? કોન હશે અ પાંચ ખેલાડીઓ?

    Asia Cup 2025 એશિયા કપ શરુ થવામાં હવે જુજ દિવસો જ બાકી છે ત્યારે એ પહેલા જ BCCI દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે . જેમાં 5 ખેલાડીઓ ટીમ સાથે UAE જવા માટે નહી જોડાય.

    Asia Cup 2025
    Asia Cup 2025

    Asia Cup 2025

    Asia Cup 2025 ની શરૂઆત 9 મી સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ શરુ થવામાં હવે માત્ર 10 દિવસની વાર છે ત્યારે તે પહેલા જ BCCI દ્વારા અચાનક જ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં Asia Cup 2025 ટીમમાં રિસર્વ માં રખાએલ વધારાના 5 ખેલાડીઓ ટીમમાં નહી જોડાય માત્ર 15 ખેલાડીઓ UAE જશે. જેનું કારણ પણ બોર્ડ દ્વારા રુ કરવામાં આવ્યું છે.

    BCCI એ શા માટે લીધો નિર્ણય?

    સુત્રોના જણાવ્યા મુજબ BCCI દ્વારા જણાવવામાં આવ્યું કે રિસર્વ માં રખેલા 5 ખેલાડીઓને ટીમ સાથે UAE હાલ મોકલવામાં આવશે નહી. Asia Cup 2025 માટે UAE માટે આ ખેલાડીઓને ત્યારે જ મોકલવામાં આવશે જ્યારે ભારતીય ટીમ ને કોઈ Replacementની જરૂરીયાત પડે. BCCI નાં અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઓછા લોકોને મુસાફરી કરવાની વાતને પ્રાથમિકતાને ઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    રિસર્વ ખેલાડીઓને કેવી રીતે ટીમમાં સ્થાન મળે છે?

    BCCI નાં જવાબદાર અધિકારીઓ દ્વારા Asia Cup 2025 મા Replacement માટે પણ ચોક્કસ નિયમ બનાવ્યો છે કે કોઈ પણ ખેલાડી ને કોઈ ગંભીર ઈજા થાય, મેડીકલ સ્ટાફ દ્વારા રીપોર્ટ તેયાર થાય, તે રિપોર્ટ Asian Cricket Counci (ACC) ની ટેકનીકલ ટીમ ને મોકલવામાં આવે અને તે ખેલાડીને સંપૂર્ણ ટુર્નામેન્ટ માંથી બહાર કરવો તો જ Replacement કરીને બીજા રીસેર્વ ખેલાડી ને ટીમમાં સ્થાન મળશે.

    આ પણ વાંચો : Champions Trophy 2025 Update : ICC એ માની પાકિસ્તાનની શરતો, શું આવ્યો ટ્રોફી અંગે નિર્ણય? વાંચો તમામ માહિતી.

    Asia Cup 2025 માટે ક્યારે રવાના થશે ભારતીય ટીમ

    રિપોર્ટ પ્રમાણે Asia Cup 2025 માટે ભારતીય ટીમ 4 સપ્ટેમ્બર 2025 નાં રોજ UAE માટે રવાના થશે. જ્યાં 5 અને 6 સપ્ટેમ્બરના ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટીસ કરશે, જેના લીધે આ બે દિવસ દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ Biologically ત્યાના વાતાવાર્નમાં અનુકુળતા સાધી શકે.

    કયા ગ્રુપમાં કઈ ટીમ રહેશે:

    ગ્રુપ A ગ્રુપ B

    1. . ભારત 1. અફઘાનિસ્તાન
    2. . પાકિસ્તાન 2. શ્રીલંકા
    3. . ઓમાન 3. બાંગલાદેશ
    4. . હોંગકોંગ 4. યુ.એ.ઈ.

    ગ્રુપ સ્ટેજ

    મેચ નંબર તારીખ વાર ટીમ

    1. 09-09-2025 મંગળવાર અફઘાનિસ્તાન v/s હોંગકોંગ
    2. . 10-09-2025 બુધવાર ભારત v/s યુ.એ.ઈ.
    3. . 11-09-2025 ગુરુવા૨ બાંગ્લાદેશ v/s હોંગકોંગ
    4. . 12-09-2025 શુક્રવાર પાકિસ્તાન v/s ઓમાન
    5. . 13-09-2025 શનિવાર બાંગ્લાદેશ v/s શ્રીલંકા
    6. . 14-09-2025 રવિવાર ભારત v/s પાકિસ્તાન
    7. . 15-09-2025 સોમવાર યુ.એ.ઈ. v/s ઓમાન
    8. . 15-09-2025 સોમવાર શ્રીલંકા v/s હોંગકોંગ
    9. . 16-09-2025 મંગળવાર બાંગલાદેશ v/s અફઘાનિસ્તાન
    10. . 17-09-2025 બુધવાર પાકિસ્તાન v/s યુ.એ.ઈ.
    11. . 18-09-2025 ગુરુવાર શ્રીલંકા v/s અફઘાનિસ્તાન
    12. . 19-09-2025 શુક્રવાર ભારત v/s ઓમાન

    સુપર – 4

    1. . 20-09-2025 શનિવાર B1 v/s B2
    2. . 21-09-2025 રવિવાર A1 v/s A2
    3. . 23-09-2025 મંગળવાર A2 v/s B1
    4. . 24.09-2025 બુધવાર A1 v/s B2
    5. . 25-09-2025 ગુરુવાર A2 v/s B2
    6. . 26-09-2025 શુક્રવાર A1 v/s B1

    Grand Final

    FINAL 28-09-2025 રવિવાર T.B.D. v/s T.B.D.

    ભારતીય ટીમનું Asia Cup 2025 માટે શેડ્યુલ

    ભારતીય ટીમ પોતાનો પહેલો જ મુકાબલો 10 સપ્ટેમ્બરના UAEની સામે લડશે. 14 સપ્ટેમ્બરના ગ્રુપ સ્ટેજમા પાકિસ્તાન સામે મેચ રમશે. અને ત્રીજો અને અંતિમ ગ્રુપ સ્ટેજની મેચ 19 સપ્ટેમ્બરના ઓમાન સાથે રમશે.

    વિવિધ માહિતી નાં અભ્યાસ માટે gkshikshangujrat.com ની અવશ્ય મુલાકાત લો.

    Asia Cup 2025 ની ભારતીય ટીમ

    • સૂર્યકુમાર યાદવ (કપ્તાન)
    • શુભમન ગિલ (ઉપ કપ્તાન)
    • સંજુ સેમસન(વિકેટ કીપર)
    • અભિષેક શર્મા
    • તિલક વર્મા
    • અક્ષર પટેલ
    • હાર્દિક પંડ્યા
    • શિવમ દુબે
    • અર્શદીપ સિંહ
    • જસપ્રીત બુમરાહ
    • જીતેશ શર્મા (વિકેટ કીપર)
    • વરુણ ચક્રવર્તી
    • હર્ષિત રાણા
    • રીન્કુ સિંહ
    • કુલદીપ યાદવ

    રીસેર્વ ખેલાડીઓ : પ્રસિદ્ધ ક્રિશ્ના, વિશીગટન સુંદર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ.

    ઉપરોક્ત સંપૂર્ણ અહેવાલ વિવિધ સ્રોત જેવા કે સમાચારપત્રો, ન્યુઝ ચેનલ, તેમજ અન્ય આર્ટીકલનો આભ્યાસ કરી સંકલન કરવામાં આવે છે જેમાં માહિત ક્ષતિયુક્ત હોય તો વિશેષ અભ્યાસ કવા વિનંતી. આ અહેવાલ લખવાનો હેતુ લોકોને માહિતી તેમજ અન્ય સામાન્યજ્ઞાન પૂરું પાડવા સિવાય કોઈ નથી. કોઈ નિશ્ચિત જાતિ, ધર્મ કે સમુદાયની લાગણી દુભાવવાનો અહી કોઈ હેતુ નથી.

    આવા વિવિધ રમત-ગમત, ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અબ્યાસ મટેરિયલ, વગેરેનો અબ્યાસ કરવા આપ અમારી આ gkshikshangujarat.com ની અવશ્ય મુલાકાત લેશો અને આપશ્રી તરફથી આ અંગેના સલાહ સુચનો આવકાર્ય છે.

  • First Examination Std 9 to 12 : માધ્યમિક  અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર,

    First Examination Std 9 to 12 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર,

    First Examination Std 9 to 12 ગુજરાત માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ 9 થી 12 માં પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. જેનું વાર્ષિક કેલેન્ડર અગાઉથી જ જાહેર કરવામાં આવે છે. અગાઉ જાહેર કરેલ શૈક્ષણિક વર્ષ 2025-26 ની પ્રથમ પરીક્ષાનાં સમયપત્રકમાં આ વર્ષે ફેરફાર કરવામાં આવ્યો છે.

    First Examination Std 9 to 12

    ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષની શરૂઆતમાં જ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે. જેમાં પ્રથમ સત્રમાં આવતી પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ 9 થી 12 ની પરીક્ષા તા. 11-09-2025 થી 20-09-2025 દરમ્યાન યોજાવાની હતી. જેમાં શૈક્ષણિક સંઘની રજુઆતોને ધ્યાને લઈને આ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

    First Examination Std 9 to 12
    First Examination Std 9 to 12

    પરીક્ષા સમયપત્રકમાં શું થયો ફેરફાર?

    શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રથમ પરીક્ષાઓ 11 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર 2025 દરમ્યાન યોજાવાની હતી જેમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ 3 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર 2025 દરમ્યાન યોજાવાની છે અને આ પરીક્શામાતે જુન થી લઈને સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.

    શું અભ્યાસક્રમમાં ફેરફાર થશે?

    પ્રથમ પરીક્ષાઓ જે સપ્ટેમ્બર 2025 ને બળે હવે ઓક્ટોબર મહિનામાં એવાનાર છે.અગાઉ વાર્ષિક પ્રવુત્તિ કેલેન્ડરમાં જે પરીક્ષામાં જુન થી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ પૂછવાનો હતો જે હવે નવી તારીખો પ્રમાણે જુન થી અપ્તેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

  • Vidhyasahayak Recruitment 6 to 8 : વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા સ્થગિત, શું છે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય?

    Vidhyasahayak Recruitment 6 to 8 : વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા સ્થગિત, શું છે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય?

    Vidhyasahayak Recruitment 6 to 8 સરકારી ભરતી એટલે શિક્ષિત બેરોજગારો માટે ખુબજ મહત્વની બાબત, ત્યારે જ્યારેગુજરાતમાં ધોરણ 6 થી 8 ની ભરતી ની પ્રક્રિયા બે દિવસ જીલ્લા પસંદગી સૂચી ચાલી પરંતુ અચાનક જ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે, સુત્રોના જણાવ્યા મુજબ આ ભરતી પ્રક્રિયા સ્થગિત થવા પાછળ ગુજરાત હાઈકોર્ટ નો આદેશ હોઈ શકે.

    Vidhyasahayak Recruitment 6 to 8

    Vidhyasahayak Recruitment 6 to 8
    Vidhyasahayak Recruitment 6 to 8

    ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય ચાલાવવા માટે ઉમેવારોની ભરતી કરવામાં આવે છે Vidhyasahayak Recruitment 6 to 8 ત્યારે હાલ ગુજરાતમાં ધોરણ 6 થી 8 ની ભરતી પ્રક્રિયા ચાલુ હતી. જેમાં બે દિવસની જીલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક જ આ પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારે અચાનક જ આ ભરતી પ્રક્રિયા સ્થગિત થવાના પગલે ઉમેદવારોમાં ક્યાંક નિરાશા તો ક્યાંક રાહત જોવા મળી છે.

    શા માટે ભરતી સ્થગિત કરાઈ

    બે દિવસ જીલ્લા પસંદગી ની પ્રક્રિયા ચાલ્યા બાદ અચાનક જ આ ભરતી રોકવામાં આવી છે ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે આ ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા રોકી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ભરતી ને પડકાર કરતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

    હાલ જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા કેટલાક ઉમેદવારો જેઓ MSc ડીગ્રી ધરાવે છે જેઓએ કોર્ટમાં આજી કરી છે કે આ ભરતી પ્રક્રિયામાં ક્ર્ત્લાક મુદ્દાઓ નાગે સ્પષ્ટતા કરવામાં આવી નથી જેનાથી તેમના હિતોને નુકશાન થાય છે.

    હાઈકોર્ટમાં થયેલ અરજી

    નામદાર હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે અભ્યાસ કરતા મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે થયેલ સ્પે. સિ. એ. નં. ૮૧૬૮/૨૦૨૫, ૮૬૭૧/૨૦૨૫, ૯૪૭૪/૨૦૨૫ અને ૯૮૩૬/૨૦૨૫ ની તા. 24-07-2025 નાં સુનાવણી થયેલ જે બાબતે તમામ માહિતી માટે નીચેના circular નો અભ્યાસ કરો.

    સ્થગિત ભરતી ક્યારે પુનઃ ચાલુ કરશે?

    ભરતી પ્રક્રિયામાં અમુક મુદ્દાઓની સ્પષ્તા ના હોવાની વાતને ધ્યાનમાં રાખીને આભારતી પ્રક્રિયા વિરુધ્માં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટના આદેશને માં આપીને ગુઅજારત સરકાર દ્વારા આ ભરતી ને સ્થગિત કરી દેવામાં આવી છે.હવે પ્રશ્ન e છે કે શું આ ભરતી ફરી થી ક્યારે ચાલુ કરાશે?

    શિક્ષણ વિભાગનું ભરતી અંગે મંતવ્ય

    હાલ ઘણા ઉમેદવારો દ્વારા જીલ્લા પસંદ કરી લેવામાં આવ્યા છે ત્યારે તેમના માટે સવાલ છે કે આ પ્રક્રીયા ફરી ક્યારે શરુ થશે? હવે તેમને નવી તારીખો જાહેર થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.શિક્ષણ વિભાગ દ્વારા કોર્ટનો આદેશનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા અંગે નવી તરીક્જો જાહેર કરવામાં આવશે.

  • LC-GR Circular June-2025, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગે કયો નિર્ણય લીધો?  વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ વાંચે.

    LC-GR Circular June-2025, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગે કયો નિર્ણય લીધો? વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ વાંચે.

    અત્યાર સુધી વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓના નામમાં અટક પહેલા લખવામાં આવતી હતી.LC-GR Circular June-2025 જે પહેલા ધોરણ 1 થી 8 માં અટક છેલ્લે લખવાનો નિર્ણય કરાયો હતો, હવે હા ધોરણ 9 થી 12 માટે પણ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓના નામમાં અટક છેલ્લે લખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

    LC-GR Circular June-2025
    LC-GR Circular June-2025

    LC-GR Circular June-2025

    અત્યાર સુધી ધોરણ 9 થી 12 ની શાળાઓમાં જનરલ રજીસ્ટરમાં અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અટક પહેલા અને નામ પછી લખવામાં આવતું હતું હતું જે હવે વિદ્યાર્થીના નામમાં અટક છેલ્લે લખાશે અને નામ પહેલા લખાશે આ LC-GR Circular June-2025 બાબતનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

    ગુજરાત શાળા શિક્ષણ પરિષદ

    Gujarat Education Board

    તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 ની શાળામાં જનરલ રજીસ્ટરમાં અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અટક પહેલા અખાવાના બદલે હવે નામ પહેલા અને અટક છેલ્લે લખવાનો નિર્ણય Gujarat Education Board દ્વારા કરવામાં આવ્યો છે.

    Whatsapp Group

    નામમાં અટક છેલ્લે લખવા અંગે નો પત્ર

    ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા 9 જુન 2025 નાં રોજ આ બાબતે એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓના નામમાં અટક છેલ્લે લખવી આ બાબતની કાર્યવાહી કરવા અબ્ગે જણાવવામાં આવેલ છે. જે પરિપત્રમાં આખું નામ પિતા, અને માતાનું નામ, જન્મની તારીખ વગેરે બાબતો નો ચોક્કસાઈથી ઉલ્લેખ કરવાની વાત જણાવેલ છે.

    અટક છેલ્લે લખવાનો નિયમ ક્યારથી લાગુ કરાયો?

    બાળક જ્યારે એક શાળામાથી અન્ય શાળામાં જાય છે ત્યારે શાળામાથી આપવામાં આવતું શાળા છોડ્યાનું પ્રમાણપત્રમાં અટક પહેલા બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટક નો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા APAAR ID,ADHAAR CARD, અને LC નાં તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે માટે શાળા કક્ષાએ ઘટતું કરવા અને જણાવેલ છે જે નિયમ 9 જુન 2025 થી લાગુ કરવા જણાવવામાં આવે છે.

  • Spine Gourd Local Vegetables : 100% સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વના કેટલા પોષક  તત્ત્વોથી ભરપુર  એવું કયું શાકભાજી?

    Spine Gourd Local Vegetables : 100% સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વના કેટલા પોષક તત્ત્વોથી ભરપુર એવું કયું શાકભાજી?

    હાલ ચોમાસાની ઋતુમાં ખુબ જ સુલભ અને સરળતાથી મળી આવતા કંકોડા દેખાવમાં ખુબ જ નાના અને કારેલા જેવા આકારના દેખાય છે. જેનું વૈજ્ઞાનિક નામ Mormodika Dayoka ઓળખવામાં આવે છે. અને અંગ્રેજીમાં તેને Spine Gourd કહેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ આરોગ્યપ્રદ છે.Spine Gourd Local Vegetables આયુર્વેદના અભ્યાઉઓ માને છે કે આ શાકમાં ફાઈબર અને કારબોહોડ્રેડ વધારે માત્રામાં હોય છે.

    Spine Gourd Local Vegetables

    Spine Gourd Local Vegetables

    કંકોડા અથવા જેને કંટોલા નામ થી ઓળખવામાં આવે છે જે ચોમાસાની ઋતુમાં ખુબ જ સરળતાથી મી શકે છે, ખેતરની વાડી શેઢે વેલાઓમાથી તે મળે છે અને તેને કોમર્શીયલ દ્રષ્ટિથી પણ ઉછેર કરવામાં આવે છે. આયુર્વેદનાં નિષ્ણાતો તેના ફાયદાઓ વિષે ઘણું બધું કહે છે.

    કંકોડા એટલે શું?

    કંકોડા અત્યારે વરસાદની ઋતુમાં વેલાના સ્વરૂપમાં ઉગી નીકે છે. ચોમાસું શરુ થતા જ માર્કેટમાં કંકોડાની શાકભાજી વેચાતી જોવા મળે છે. જેનો આકાર ગોળ અને ઈલા રંગના કંકોડા અપના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેને આપના બગીચામાં કે પછી ઘરે કુંડામાં પણ વાવી શકાય છે.

    Benefits of Spine Gourd

    પોતાનું મહત્વા કેટલું છે તે બીજા કોઈ નહી જણાવે પણ આપણે પોતેજ તેને શાબિત કરી બતાવવું પડે, કવિ કૃષ્ણ દવે પોતાની કવિતામાં જણાવે છે ને કે “આપને તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહી” આ વાતને સિદ્ધ કરતી શાકભાજી એટલે કન્કોદાના વેલા જેના ખુબ જ ફાયદાઓ રહેલાં છે. જે પોતાના થાકી જ ચોમાસામાં ઉગી નીકળે છે અને જેને એક ઋતુનું શાકભાજી કહેવામાં આવે છે.

    ક્યારે ઉગે છે કંકોડા?

    સામાન્ય રીતે શાકભાજી અને કઠોળ આપના સ્વાથ્ય માટે ખુબ જ ફાયદા કારક હોય છે. લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપુર હોય છે. જે શરીરની તંદુરસ્તી જાળવવા માટે ખુબ જ ઉપયોગી છે.કેટલાક શાક માત્ર જે તે ઋતુંમાં જ પ્રાપ્ય હોય છે જેમાનું આ કંકોડા શાકભાજી માત્ર ચોમાસાની ઋતુમાં જ જોવા મળે છે.

    કંકોડાનાં મૂળમાં ઔષધીય ગુણો

    જમીનની નીચે કંકોડાનાં વેલાના મૂળમાં અડધો ફૂટ આંબી ગાંઠ રહેઈ હોય છે જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. આ શાકભાજી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. આમ આ શાકભાજીના ઘણા બધા ફાયદાઓ છે જેને ચોમાસાની ઋતુમાં આરોગવા ખુબ જ ફાયદાકારક હોય છે.

    કંકોડા વિષે કેટલીક રસપ્રદ જાણકારી

    વૈજ્ઞાનિક નામમોર્મોરિકા ડાયોઈકા Mormorica Dioica
    સામાન્ય નામકંટોલા, કકોડા, કંકોડા, વન કારેલું, ખેખસા
    છોડનો પ્રકારશાકભાજી, બારમાસી વેલ
    સૂર્ય પ્રકાશપૂર્ણ સૂર્ય પ્રકાશ
    માટીભેજવાળી માટી
    માટીનું PH5.5 થી 7.0 ની વચ્ચે.
    પોષક તત્વોકેરોટીન પ્રોટીન, આયરન, ફોસ્ફોરસ, કેલ્શિયમ
    તાપમાન26 થી 35 ડીગ્રી સે.

    કંકોડા એક લાંબુ આયુષ્ય ધરાવતી વેલ છે. જેનાથી 7 થી 8 વર્ષો સુધી ફળ પ્રાપ્ત થઇ શકે છે.અને તે શાકભાજી ની સાથ સાથે ઘણા બધા ઔષધીય ગુણો ધરાવે છે. જેને ઘરે કુંડામાં કે બગીચામાં પણ વાવી શકાય છે.

    કેવી રીતે વાવી શકાય ?

    આમ તો કોઈ પણ વનસ્પતિને ઉગવા માટે પ્રકાશની જરૂરીયાત હોય છે. આવી જ રીતે કંકોડાની વેલ ઉગાડવા માટે પણ પ્રકાશની જરૂરીયાત પડે છે. જેને ઓછામાં ઓછો 6 થી 8 કલાક સુધી પ્રકાશ મળી રહે તેવા સ્થાને તેનો ઉછેર કરવો જોઈએ પરંતુ જો તેલે કુંડામાં વાવેલ હોય તો તેને વધારે પ્રકાશથી રક્ષણ મળે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બગીચામાં વાવેલ વેલ ને વધુ પ્રકાશથી રક્ષણ માટે ગ્રીન નેટ પણ બાંધી શકાય.

    ઉગેલા વેલાની સાર સંભાળ

    કોઈ પણ વનસ્પતિને વાવ્યા પછી તેની સાવધાની પૂર્વક ધ્યાન રાખવું ખુb જ જરૂરી છે. કંકોડાનાં ચોળાની પણ વિશેષ કાળજી લેવી જોઈએ જેથી તેમાંથી પુરતા પ્રમાણમાં કંકોડા ફળ મેળવી શકીએ.

    • કંકોડાનાં બીજ ને વાવ્યા બાદ પાણી છાંટીને આપવું જોઈએ.
    • બીજ વાવીએ ત્યારે માટી સુકાએલી હોવી જોઈએ.
    • વધારે પાણીનો ભરાવ થવા દેવો જોઈએ નહી.
    • વેલનો સારો વિકાસ થાય તે માટે તેને સવારમાં પાણી આપવું જોઈએ.
    • બગીચામાં વાવેલ વેને સાં ફળ લાગે તે માટે તેને જૈવિક ખાતર આપવું જોઈએ.
    • વેલને ફોસફરસ યુક્ત ખાતર પણ આપી શકાય.

    કંકોડાની વેલ jyરે વધારે વિકાસ પામે છે ત્યારે તેને સહારાની જરૂર હોય છે. જેના માટે લાકડી અને દોરીની મદદથી માંડવો બનાવી શકાય જેથી તેમાં વધારે ફળ લાગે અને તેનો વિકાસ પણ વધારે થાય.

  • DA Increase 4% July 2025 : સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર ! મોઘવારી ભથ્થું કુલ કેટલું થયું? ક્યારથી મળશે લાભ?

    DA Increase 4% July 2025 : સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર ! મોઘવારી ભથ્થું કુલ કેટલું થયું? ક્યારથી મળશે લાભ?

    સરકાર દ્વારા કર્મચારીઓને માટે ખુબ જ મહત્વની Update આવી શકે છે. સરકારી કર્મચારીઓને માટે ખુબ જ ખુશીના સમાચાર મળી શકે છે. DA Increase 4% મોઘવારી ભથ્થામાં વધારો થયો છે.

    DA Increase 4% July 2025

    કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2025 થી મોઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.જે મોઘવારી ભથ્થું જુલાઈ 2025 થી જ લાગુ કરવામાં આવશે. DA Increase 4% July 2025 અને જેનાથી દેશના ઘણા બધા કર્મચારીઓને લાભ મળશે. સરકારનો આ નિર્ણય હાની આર્થિક પરિસ્થિતિ અને બજાર મોંઘવારીને આધારે રાખવામાં આવેલ છે. આ જાહેરાતથી કર્મચારીઓના માસિક પગારમાં નોંધપાત્ર વધારો થશે.

    સરકાર તરફથી સતાવાર જાહેરાત

    કેન્દ્ર સરકાર દ્વારા મોઘવારી ભથ્થા માટે પહેલા 3 ટકા વધારાની ઘોષણા કરવામાં આવેલ હતા, પરંતુ ત્યારબાદ તેમાં 4 ટકા વધારાની ઘોષણા કરવામાં આવેલ છે. આ નિર્ણય જુલાઈ 2025 થી લાગુ કરવામાં આવનાર છે. જેનાથી કરોડો કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ થશે.

    DA Increase 4% July 2025
    સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર ! મોઘવારી ભથ્થું કુલ કેટલું થયું? ક્યારથી મળશે લાભ?

    GPSC Calender 2025 : હસમુખ પટેલ દ્વારા GPSC કેલેન્ડર 2025 અંગે આપી માહિતી ! ક્યારે બહાર પાડવામાં આવશે? 

    પેન્શન ધારકો માટે વિશેષ રાહત પેકેજ

    મોઘવારી ભથ્થાની સાથે સાથે સરકારે વૃદ્ધ પેન્શન ધારકો માટે પણ મહત્વનો નિર્ણય લવામા આવ્યો છે.પહેલા જે પેન્શન ધારકોને 400 રૂપિયા મહિનો પેન્શન માતુ હતું હવે તે વધારીને 1100 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ વધારો 11 જુલાઈથી ગણવામાં આવશે. આ નિર્ણયથી વૃધ્ધોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે.

    ગ્રુપમાં જોડાવા માટે અહિયાં click કરો

    DA વધારાથી કર્માચારીઓ પર સકારાત્મક પ્રભાવ

    મોંઘવારી ભથ્થા માં વધારો થતા કર્માચારીઓનાં મનોબળમાં ઘણો વધારો થશે, અને સાથે સાથે ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વિકાસ થશે.

  • Gujarat Public Service Commission દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: ઉમેદવારો જાણીલે નવા 3 તબક્કાઓ નિયમો.

    Gujarat Public Service Commission દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: ઉમેદવારો જાણીલે નવા 3 તબક્કાઓ નિયમો.

    ગુજરાતમાં વર્ગ 1 અને વર્ગ 2 સહિતની સરકારી ભરતી માટેની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારી ભરતી માટે વિવિધ પ્રકારની પરીક્ષાઓ Gujarat Public Service Commission દ્વારા લેવામાં આવે છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC ની પરીક્ષા પદ્ધતિ માટે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે.

    Gujarat Public Service Commission

    ગુજરાત જાહેર સેવા યોગ દ્વારા પરીક્ષા પદ્ધતિ અને તેના માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ નિયમોને અમમાં મુકવાની જાહેરાત કરી છે.જેમાં આગામી ભારતી પરીક્ષાઓ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ફેરફાર અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી જેની હવે જાહેરાત કરવામાં આવી છે.

    Gujarat Public Service Commission
    ગુજરાતમાં વર્ગ 1 અને વર્ગ 2 સહિતની સરકારી ભરતી માટેની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારી ભરતી માટે વિવિધ પ્રકારની પરીક્ષાઓ Gujarat Public Service

    GPSC પરીક્ષાના મુખ્ય ફેરફાર

    ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં પરીક્ષા બે ક્રમિક તબકાઓમાં લેવામાં આવશે. કોઈ પણ ઉમેદવારે મુખ્ય પરીક્ષા પહેલા પસંદગી માટે પ્રારંભિક કે પ્રાથમિક પરીક્ષા આપવાની રહેશે અને અને તેમાં ફરજીયાત ઉત્તીર્ણ કરવાની હોય છે. પ્રાથમિક પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે. અને અંતિમ પસંદગી માટે મુખ્ય પરીક્ષા પાસ કરવાની રહેશે. જેમાં હેતુલક્ષી નહી પણવર્ણનાત્મક પ્રશ્નો રહેશે. અને લેખિત સાથે વ્યક્તીત્વ કસોટીઓ પણ આપવાની રહેશે.

    GPSC Calender 2025 : હસમુખ પટેલ દ્વારા GPSC કેલેન્ડર 2025 અંગે આપી માહિતી ! ક્યારે બહાર પાડવામાં આવશે? જાણો સંપૂર્ણ માહિતી.

    પરીક્ષાના માળખાના તબક્કા

    આયોગના નવા કરે ફેરફાર મુજબ પરીક્ષા બે તબક્કાઓમાં લેવામાં આવશે. જેમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કાઓમાં પરીક્ષા પાસ કરવાની રહેશે જે નીચે બુજબ જણાવવામાં આવે છે.

    1.પ્રાથમિક પરીક્ષા

    પરીક્ષાના ફેરફાર મુજબ નવા નિયમો ની આધારે પ્રાથમિક પરીક્ષામાં કુલ 200 ગુણનું પેપર રહેશે. જે સામાન્ય અભ્યાસનું પપેર રહેશે. આ તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. ઉમેદવારોને આ પેપર માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. જેના માટે આયોગ દ્વારા નિશ્ચિત અભ્યાસક્રમ નિર્ધારિત કરવામાં આવશે.

    2.મુખ્ય પરીક્ષા

    આ ઉપરાંત મુખ્ય પરીક્ષામાં બીજા મુખ્ય 7 પ્રશ્નપત્ર રહેશે.જેમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પેપર રહેશે. જેની ગણતરી મેરીટમાં નહી થાય પરંતુ 25 ટકા સાથે ઉત્તીર્ણ થવું પડશે.

    3.વ્યક્તિત્વ કસોટી

    મુખ્ય પરીક્ષા બાદ વ્યક્તિત્વ કસોટી આપવાની રહેશે. જેમાં કોઈ પણ લઘુત્તમ ગુણ વિના કુલ 150 ગુણની કસોટી રહેશે. મુખ્ય (લેખિત) પરીક્ષા અને વ્યક્તિત્વ કસોટીમાં ઉમેવારો દ્વારા મેળવેલા કુલ ગુણ ઉમેદવારોના અંતિમ મેરીત્માતે ગણાશે.

  • Recruitment For Municipal Corporation : નવી મનપા માં વર્ગ 1 અને 2 ની જગ્યા પર ભરતીનો રાજ્ય સરકારનો નિર્ણય !

    Recruitment For Municipal Corporation : નવી મનપા માં વર્ગ 1 અને 2 ની જગ્યા પર ભરતીનો રાજ્ય સરકારનો નિર્ણય !

    Recruitment For Municipal Corporation ગુજરાત સરકાર દ્વારા મહાનગર પાલિકાઓ ને મંજુરી મળી છે ત્યારે જે નવી મંજુર થયેલ મહાનગર પાલિકાઓમાં વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ માટે ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    Recruitment For Municipal Corporation

    થોડા સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા નવી 9 મનપા ને મંજુર કરી છે ત્યારે તેના વહીવટીય સરળતા માટે તે મહાનગર પાલિકાઓમાં વાર 1 અને વર્ગ 2 ની જગ્યાઓમાં ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. અને આ ભરતી બાબતે સમગ્ર માહિતી ચિરમેન હસમુખ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે.

    Recruitment For Municipal Corporation
    Recruitment For Municipal Corporation

    નવી મહાનગર પાલિકાઓ

    ગુજરાત સરકાર દ્વારા નવી 9 મહાનગર પાલિકાઓ મંજુર કરવામાં આવી છે જેમાં મોરબી, સુરેન્દ્રનગર, આણંદ,નડીયાદ, મહેસાણા, વાપી, નવસારી, ગાંધીધામ અને પોરબંદર ને મહાનગર પાલિકાઓમાં તબદીલ કરવામાં આવે છે. અને આ 9 મહાનગર પાલિકાઓમાં નવી જગ્યાઓ માટે ની ભરતી કરવા માટે મંજુરી આપવામાં આવે છે.

    આ પણ વાંચો : ગુજરાતમાં હવે 33 ની જગ્યાએ 34 જીલ્લાઓ : નવી નવ મનપાને મંજુરી?

    GPSC ચેરમેન હસમુખ પટેલની જાહેરાત

    સોસીયલ મીડિયા માધ્યમ ‘X’ પર GPSC ચેરમેન હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે “રાજ્યની મહાનગર પાલિકાઓની વર્ગ 1 ને 2 ની જગ્યાઓ ભરવા રાજ્ય સરકારનો નિર્ણય. જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી હાહ ધરશે.”

    Recruitment For Municipal Corporation
    Recruitment For Municipal Corporation

    ભરતી મંજુરી બાબતનો પરિપત્ર

    રાજ્યમાં હાલ કુલ 48 % જેટલી વસ્તી મહાનગર પાલિકાઓમાં વસવાટ કરે છે. જેમને પાયાની સુવિધાઓ પૂરી પડવી આવશ્યક છે. આ સેવાઓ નાગરિકોને સમય મર્યાદામાં પૂરી પાડવા માટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ધી. જી.પી.એમ.સી. એક્ટ 1949, પાણી, રોડ રસ્તા, સેનિટેશન, STP, SWM, ટેન્ડરીંગ, ખરીદ પદ્ધતિ, આરોગ્ય, ઓડીટ, એકાઉન્ટિંગ ટેક્સ વગેરે બાબતેની કામગીરી માટે સક્ષમ માનવબળની આવહ્યાકાતા રહે છે.

    આ જગ્યાઓ પર સીધી ભરતી સ્પર્ધાત્મક, તંદુરસ્ત અને પરષ્ક હોવી એ ખુબ જ જરૂરી છે. જેથી રાજ્ય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને 2 ની જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહે સેવા આયોગ મારફત કરવાની અનુમતિ આપવામાં આવે છે. આમ, મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને 2 જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરવા બાબતે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.

    1. મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને 2 જગ્યાઓના ભરતી નિયમો સામાન્ય વહીવટ વિભાગના “ભરતી નિયમો ઘડતી વખતે વિચારણા એવાની બાબતો અંગે માર્ગદર્શક સૂચનાઓ” અંગેના તા. 14-02-2019 નાં હરાવ ક્રમાંક સીઆરઆર/11/2016/609435/ગ ને ધ્યાને લઈને સત્વરે અદ્યતન કરવાનાં/નવા બનાવવાના રહેશે.
    2. મહાનગરપાલિકા હસ્તકની જગ્યાની સીધી ભરતી આયોગ મારફત કરવા માટે સંબંધિત મહાનગરપાલિકાએ તેઓની સામાન્ય સભા/સક્ષમ સત્તાને મંજુરી મેળવી દરખાસ્ત આયોગને મોકી આપવાની રહેશે.
    3. સંબંધિત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટ વિભાગના “માંગણીપત્રક નો નમુનો અદ્યતન કરવા અંગે” નાં તા.12-12-2024 નાં પરિપત્ર ક્રમાંક પીએસસી/10209/31411/ગ-2 ને અન વખતો વખતના નીતિ નિયમોને ધ્યાને લઈને માંગણી પત્રક ભરતી નિયમો, પરીક્ષા નિયમો, સહિતની મ્યુનીસીપલ કમિશ્નરશ્રીની સહી સાથેની દરખાસ્ત આયોગને કાર્યવાહી અર્થે મોકલી આપવાની રહેશે.
    4. મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાના ભરતીના નિયમોમાં સીધી ભરતીની જોગવાઈ, રાજ્ય સરકાર હસ્તકની સમાન પ્રકારની જગ્યાની સીધી ભરતીની જોગવાઈ સાથે સુસંગત હોય તો તેવી જગ્યાઓની સીધી ભરતી GPSC મારફતે કરી શકાશે. અથવા તો જે જગ્યા રાજ્ય સરકારની જગ્યાઓ સાથે સુસંગત n હોય તે જગ્યાઓની સીધી ભરતી આયોગ મારફતે અલગથી જાહેરાત આપી કરી શકાશે.
    5. મહાનગરપાલિકાઓ હસ્તકની જે જગ્યાઓની સીધી ભરતી કરવા બાબતે દરખાસ્ત આયોગને પ્રાપ્ત થાય તે જગ્યાઓ પર જ સીધી ભરતી ભરતી આયોગ મારફતે કરવાની થશે.
    6. મહાનગરપાલિકાઓ હસ્તકની આયોગ માફાતે ભરવામાં આવેલ જગ્યાઓ સંબંધિત મહાનગરપાલિકાઓની ગણાશે. આ જગ્યાઓ રાજ્ય સરકારની જગ્યાઓ ગણાશે નહી.
    7. સીધી ભરતી કાર્યવાહી માટે જે પણ ખર્ચ થાય તે ખર્ચ સંબંધિત મહાનગરપાલિકાઓએ આયોગને ચૂકવવાનો રહેશે. રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો રહેશે નહી.

    આ પરિપત્ર આ વિભાગની સરખા ક્રમાંક ની ફાઈલ પરની તારીખ ૦૪-૦૧-૨૦૨૫ની નોંધ પર સરકારશ્રી ની મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે.

  • Pre-Board Examinations 2025 : વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા નવતર પ્રયોગ.

    Pre-Board Examinations 2025 : વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા નવતર પ્રયોગ.

    સમગ્ર અમદાવાદ જીલ્લામાં વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ એક નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓએ Pre-Board Examinations 2025 લાભ લીધો.

    Pre-Board Examinations 2025

    ચાલુ શૈક્ષણિક વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12 નાં વિયાર્થીઓની જાહેર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાનો Pre-Board Examinations 2025 પરીક્ષા લે છે તે પ્રમાણે સ્થાનિક શાળાઓ દ્વારા પરીક્ષાઓ યોજવાની હોય છે. જેમાં 90000 હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી.

    Pre-Board Examinations 2025
    Pre-Board Examinations 2025

    પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર GSEB BOARD દ્વારા દર વર્ષે જાહેર પરીક્ષાઓનું આયોજન થાય છે અને SSC ને HSC ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે આખું વર્ષ મહેનત કરતા હોય છે. દર વર્ષે નવા વિદ્યાર્થીઓ આ પરીક્ષાના હાવ રાખતા હોય છે જેને દૂર કરવા માટે Pre-Board Examinations 2025 નું આયોજન કરવામાં આવે છે જેમાં શાળામાં જેવી રીતે બોર્ડની પરીક્ષાઓ એવાય છે તેવી જ રીતે આ પરીક્ષાઓ લેવાય છે.

    વિદ્યાર્થીઓનો ડર કેવી રીતે દૂર થાય છે?

    આમ તો વિદ્યાર્થીઓ પોતાની પૂર્ણ તૈયારી સાથે પરીક્ષાઓ આપતા હોય છે પરંતુ જ્યારે બોર્ડની જાહેર પરીક્ષામાં બેસે છે ત્યારે ત્યાના વાતાવરણ આઠે સનુકુળતા રહે તે માટે આ પરીક્ષાઓ એવામાં આવે છે.

    આ પણ વાંચો : 8th Pay Commission કેન્દ્રીય કર્મચારીઓ માટે 2026 થી આયોગની ભલામણો આગુ થશે.

    • બોર્ડની જેમ જ વિદ્યાર્થીઓને પોતાની રીશીપ્ટ આપવામાં આવે છે.
    • રીશીપ્ટમાં પરીક્ષાનું સમયપત્રક હોય છે જેમાં આપેલા બેઠક નંબર નાં આધારે વિદ્યાર્થી પરીક્ષા ખાંડ માં બેસે છે
    • બોર્ડની ઉત્તરવાહી જેવીજ ઉત્તરવહીમાં સંપૂર્ણ માહિતી ભરવાની હોય છે, બારકોડ સ્ટીકર જેવું યુનિક સ્ટીકર આપવામાં આવે છે.
    • જેમાં પોતાનો બેઠક નંબર અને ઉત્તરવાહી નંબર આપવામાં આવેલ છે. જેને પોતાની રીશીપ્ટ સાથે સરખાવી અને ઉત્તરવાહી નંબર રીશીપ્ટમાં નોંધાવાનો હોય છે.
    • જાહેર પરીક્ષામાં 001 પત્રક એટલે કે હાજરી પત્રક હોય હે જેમાં વિદ્યાર્થીઓએ પોતાના બેઠક નંબર અને જવાબ્વાહી નંબર ચકાસીને સહી કરવાની છે.
    • જે ઔપચારીકતાથી વાસ્તવિક પરીક્ષા લેવામાં આવે હે તે જ પ્રમાણે આ pre-board exam લેવામાં આવે છે.

    શહેર અને ગ્રામ્ય શિક્ષણાધિકારી

    અમદાવાદ શહેરના શિક્ષણાધિકારી રોહિત ચૌધરી તેમજ ગ્રામ્ય શિક્ષણાધિકારી કૃપા ઝા દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે પરીક્ષાઓ તાજેતરમાં છે ત્યારે આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓનો પરીક્ષા પ્રત્યેનો ડર ઊર કરી શકાય. બોડની પરીક્ષાની જેમજ વિદ્યાર્થીઓને હોલ ટિકેત, બાર કોડ સ્ટીકર,પ્રશ્નપત્રો આપવામાં આવે છે અને બોર્ડના આયોજન મુજબ જ આ પરીક્ષાઓ લેવામાં આવે છે. જેના લીધે વિદ્યાર્થીઓના આત્મા વિશ્વાસમાં વધારો થાય છે અને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાઓ આપી શકે છે.

    ગુજરાતમાં ધો.-12 ની બોર્ડ ની પરીક્ષાના સમયપત્રકમાં શું થયો ફેરફાર?

    આમ આ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓ સપૂર્ણ પરીક્ષાની પદ્ધતિથી વાકેફ બને છે અને તેમને ખુબ્બ જ ઉપયોગી સાબિત થાય છે.

  • 8th Pay Commission  કેન્દ્રીય કર્મચારીઓ માટે 2026 થી આયોગની ભલામણો લાગુ થશે.

    8th Pay Commission કેન્દ્રીય કર્મચારીઓ માટે 2026 થી આયોગની ભલામણો લાગુ થશે.

    ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુરુવારના દિવસે કેબીનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પત્રકારોને 8th Pay Commission ના આ મહત્વના નિર્ણય વિષે માહિતી આપી હતી.

    પગારપંચ એટલે શું?

    8th Pay Commission
    8th Pay Commission

    પગારપંચ એક ઉચ્ચ સ્તરીય સમિતિ છે જેની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.જેનો હેતુ પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિને અનુસાર સરકારી કર્મચારીઓને માનભેર જીવન જીવવા માટે યોગ્યા પગાર મળવો જોઈએ. આ સમિતિ સરકારી કર્મચારીઓના આર્થિક કાયાન અંગે સુધારાની ભલામણ કરે છે.

    8th Pay Commission

    કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારના દિવસે મળેલ કેબીનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચને મંજુરી આપી દીધી છે આ કેબીનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી કે આયોગની ભલામણો ૨૦૨૬થી લાગુ કરવામાં આવશે. 7મું પગારપંચ 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું જેની ભલામણો 31 ડીસેમ્બર 2025 સુધી ચાલું રહેશે.

    7th Pay Commission

    દર 10 વર્ષે નવું પગારપંચ લાગુ કરવામાં આવે છે. 7th Pay Commission એટલે કે 7મું પગારપંચ 1 જાન્યુઆરી 2016 થી લાગુ કરવામાં આવેલ હતું. જેનો લાભ લગભગ 1 કરોડ જેટલા કર્મચારીઓએ લીધો હતો. અને 10 વર્ષ પછી એટલે કે 2026 થી 8 માં પગારપંચ નો અમલ કરવામાં આવશે જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ વેતન અને પેન્શનમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: Vav-Tharad New District ગુજરાતમાં હવે 33 ની જગ્યાએ 34 જીલ્લાઓ

    ૮મું પગારપંચ લાગુ થવાથી શું ફેરફાર થશે?

    કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે નવું પગારપંચ લાવવામાં આવે છે. હાલમાં ચાઈ રહેલું 7મું પગારપચ 2016 થી અમલમાં આવેલ છે. જેના 10 વર્ષ હવે પૂર્ણ થતાં 8માં પગારપંચની રચનાને હવે મંજુરી આપવામાં આવી છે. અને 2026 થી નવું પગારપંચ અમલમાં મુકવામાં આવશે. 7માં પગારપંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 નાં રોજ પૂર્ણ થશે અને 1 જાન્યુઆરી 2026 ટી 8મું પગારપંચ લાગુ કરવામાં આવશે.જેને પગાર મેટ્રિક્સ 1.92 ફીટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને તેયાર કરવામાં આવશે.